આરોગ્ય વિભાગ જનરલ નોલેજ બુક બર્ડ એકેડમી ગાંધીનગર

વડોદરા શહેરની પ્રસિદ્ધ સર સયાજી જનરલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓની માનસિક સ્થિતિ સુધારવા એક નવો પ્રયોગ કરવામાં આવશે .

■ જેમાં હાલની કોરોના મહામારીમાં દર્દીઓ માનસિક રીતે ખૂબ જ આઘાતમાં જતા રહે છે જેના કારણે તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે ■ ત્યારે ઍસ…

નર્મદા જિલ્લાનાં શિક્ષિકાને ‘ કુપોષણ મુક્ત ભારત’ની મુહિમ માટે ડૉ . એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્રીય એવૉર્ડ -2020 થી સન્માનિત કરાયાં હતો

■ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા ગામ રાણીપરાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા નમિતાબેન મકવાણાએ ‘ કુપોષણ મુક્ત…

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ

■ દરવર્ષે 01 ઑક્ટોબરના રોજ “ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે .  ■ ઇન્ડિયન સોસાયટી ઑફ બ્લડ ટ્રાન્સફ્ય…

હૅન્ડવોશિંગ કૅમ્પન એટ નંદઘર

■ ' હૅન્ડવોશિંગ કૅમ્પન એટ નંદઘર ' - ગાંધી જયંતી પર્વે રાજ્યમાં ગુજરાત હેન્ડવોશિંગ કૅમ્પન એટ નંદઘર ' કાર્યક્રમનું…

મહિલાઓ અને પુરુષોના આદર્શ વજનનાં ધારાધોરણો

મહિલાઓ અને પુરુષોના આદર્શ વજનનાં ધારાધોરણો  ■ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશને દેશમાં મહિલાઓ અને પુરૂષોનું આદર્શ વજન કેટલું…

Load More
That is All